24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

By indian express
24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

Photo: indian express

AI Key Highlights
  • PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં એક જનસભાને સંબોધતા સ્પષ્ટ કર્યું કે તેલની બચત કરવી એ હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ દરેક નાગરિકની રાષ્ટ્રીય જવાબદારી છે

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં એક જનસભાને સંબોધતા સ્પષ્ટ કર્યું કે તેલની બચત કરવી એ હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ દરેક નાગરિકની રાષ્ટ્રીય જવાબદારી છે. તેલ બચાવવા પીએમ મોદીની દેશવાસીઓને અપીલ Photograph: (સોશિયલ મીડિયા) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 24 કલાકના સમયગાળામાં સતત બીજી વખત તેલ બચાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેલ બચાવવું એ હવે દરેક નાગરિકની જવાબદારી છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે.

More To Read