SBIની 444 દિવસની FDમાં ₹2,50,000ના રોકાણ પર કેટલું વ્યાજ મળશે? જાણો ગણતરી

By Abp
SBIની 444 દિવસની FDમાં ₹2,50,000ના રોકાણ પર કેટલું વ્યાજ મળશે? જાણો ગણતરી

Photo: Abp

AI Key Highlights
  • જાણો SBIની 444 દિવસની 'અમૃત વર્ષા' સ્પેશિયલ FD સ્કીમ સામાન્ય નાગરિકો માટે 6.45% વ્યાજ દર ઓફર કરે છે.

SBI 444 Days FD Interest Rate:શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના આજના જમાનામાં પણ આપણા ભારતીયો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રોકાણનો સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પ છે. જો તમે પણ કોઈ પણ જાતના જોખમ વિના સુરક્ષિત રોકાણ કરવા માંગતા હોવ, તો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. હાલમાં SBI ગ્રાહકોને અલગ-અલગ સમયગાળાની FD પર 3. 05% થી 7.

More To Read