ઓરીની રસી લીધી હોય એ બાળકોને ફરી વખત રસી આપવી જોઈએ?

By BBC Gujarati
ઓરીની રસી લીધી હોય એ બાળકોને ફરી વખત રસી આપવી જોઈએ?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ઢાકાના રામપુરામાં રહેતાં ફરઝાના અખ્તરને બે બાળકો છે, મોટો પુત્ર સાત વર્ષનો છે અને નાની દીકરી ચાર વર્ષની છે

ઢાકાના રામપુરામાં રહેતાં ફરઝાના અખ્તરને બે બાળકો છે, મોટો પુત્ર સાત વર્ષનો છે અને નાની દીકરી ચાર વર્ષની છે. તેમણે બંને બાળકોના જન્મ બાદ તેમને તમામ રસીઓ નિયમિતપણે આપી હતી, જેનો અર્થ એ કે બાળકોએ ઓરીની રસીના બે ડોઝ પણ મેળવ્યા હતા. બાંગ્લાદેશમાં ગત માર્ચ મહિનાથી ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. ઓરીના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં દૈનિક ધોરણે સતત વધારો થઈ રહ્યો છે.

More To Read