થલપતિ વિજયના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર! ‘જન નાયકન’ આ દિવસે થિયેટરોમાં આવશે, નોંધી લો તારીખ

By Gujju Media
થલપતિ વિજયના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર! ‘જન નાયકન’ આ દિવસે થિયેટરોમાં આવશે, નોંધી લો તારીખ

Photo: Gujju Media

થલપતિ વિજયની ‘જન નાયકન’ની રિલીઝ ડેટ જાહેર: 4 મેના ચૂંટણી પરિણામો પછી સિનેમાઘરોમાં થશે એન્ટ્રી, જાણો લેટેસ્ટ અપડેટ સાઉથ સુપરસ્ટાર વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જન નાયકન’ છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. આ એક પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે. અગાઉ આ ફિલ્મ વર્ષ 2026ની શરૂઆતમાં જ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર સર્ટિફિકેટ અને રાજકીય વિવાદોને કારણે તેની રિલીઝ રોકી દેવામાં આવી હતી. હવે નવી વિગતો મુજબ, આ ફિલ્મ તમિલનાડુ ચૂંટણીના પરિણામો પછી રિલીઝ થવા માટે તૈયાર છે.

More To Read