ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ‘ડોન 3’ ને લઈ મોટો વિવાદ, 40 કરોડના વળતરની માંગ પાછળનું શું છે રહસ્ય?
By Gujju Media

Photo: Gujju Media
AI Key Highlights
- “મને વધુ હિંસા અને ડાર્ક ટોન જોઈતો હતો” – શું આ કારણે રણવીર સિંહે ‘ડોન 3’ને કરી દીધી ના
“મને વધુ હિંસા અને ડાર્ક ટોન જોઈતો હતો” – શું આ કારણે રણવીર સિંહે ‘ડોન 3’ને કરી દીધી ના? બોલિવૂડમાં ‘ડોન’ ફ્રેન્ચાઈઝીનો પોતાનો એક અલગ જ દબદબો છે. પહેલા અમિતાભ બચ્ચન અને પછી શાહરૂખ ખાને આ પાત્રને જે ઊંચાઈ પર પહોંચાડ્યું,ત્યારબાદ દરેકની નજર એ વાત પર હતી કે હવે પછીનો ‘ડોન’ કોણ હશે? જ્યારે ફરહાન અખ્તરે રણવીર સિંહના નામની જાહેરાત કરી ત્યારે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા છેડાઈ હતી.
Was this story interesting?


