ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં સંતાનો ગુમાવનારા પરિવારોને હજી કળ નથી વળી
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ચોંકાવનારી વાત એ છે કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, સ્વજનો ગુમાવનારા પરિવારો હજુ પણ આઘાતમાં છે.
ભારતના ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષને એક વર્ષ વીતી ગયું હોવા છતાં બંને દેશોમાં એવા પરિવારો છે. જે હજુ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. આ એ લોકો છે જેમણે આ સંઘર્ષમાં પોતાનાં સ્વજનોને ગુમાવી દીધાં છે. ભારત અને પાકિસ્તાનમાં બીબીસી સંવાદદાતાઓએ આવા જ કેટલાક પરિવાર સાથે વાત કરી.
Was this story interesting?


