શું બિરયાની અને તરબૂચનું કોમ્બિનેશન ખતરનાક છે? મુંબઈના 4 મોતના મામલે ડોક્ટરોએ ખોલ્યું રહસ્ય

By Gujju MediaApril 28, 2026
શું બિરયાની અને તરબૂચનું કોમ્બિનેશન ખતરનાક છે? મુંબઈના 4 મોતના મામલે ડોક્ટરોએ ખોલ્યું રહસ્ય

Photo: Gujju Media

AI Key Highlights
  • બિરયાની પછી તડબૂચ ખાવું શું ખરેખર જીવલેણ છે

બિરયાની પછી તડબૂચ ખાવું શું ખરેખર જીવલેણ છે? મુંબઈની ઘટના બાદ ડોક્ટરોએ ખોલી પોલ મુંબઈમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સોશિયલ મીડિયા અને લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે બિરયાની ખાધા પછી તરત જ તડબૂચ ખાધું હતું. આ સમાચાર ફેલાતા જ લોકોમાં ફાળ પડી છે કે શું આ બે વસ્તુઓનું કોમ્બિનેશન ઝેરી હોઈ શકે?

More To Read