EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી
By AbpJuly 2, 2026

Photo: Abp
AI Key Highlights
- જો તમે નોકરી કરતા હોય અને તમારા EPF માંથી પૈસા કાપવામાં આવે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ EPFO સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે.
- આ નિયમોનો ઉદ્દેશ્ય PF, પેન્શન અને વીમા દાવાઓના સમાધાનને ઝડપી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવાનો છે.
- સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે PF દાવાઓ હવે 20 દિવસની અંદર સમાધાન કરવા પડશે.
- માન્ય કારણ વગર કોઈપણ વિલંબથી સંબંધિત અધિકારી પર વાર્ષિક 12% વ્યાજ દર દંડ લાદવામાં આવી શકે છે.
જો તમે નોકરી કરતા હોય અને તમારા EPF માંથી પૈસા કાપવામાં આવે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ EPFO સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમોનો ઉદ્દેશ્ય PF, પેન્શન અને વીમા દાવાઓના સમાધાનને ઝડપી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવાનો છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે PF દાવાઓ હવે 20 દિવસની અંદર સમાધાન કરવા પડશે.
Was this story interesting?





