‘3 ઇડિયટ્સ’ની સિક્વલ પર કામ શરૂ: આમિર, માધવન અને શરમન જોશીની ત્રિપુટી ફરી મચાવશે ધમાલ
By Gujju Media

Photo: Gujju Media
AI Key Highlights
- ‘ઓલ ઈઝ વેલ’: ૧૭ વર્ષ બાદ ફરી રૂપેરી પડદે જોવા મળશે ‘3 ઇડિયટ્સ’ની ત્રિપુટી, જાણો શું છે માસ્ટર પ્લાન ભારતીય સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો એવી હોય છે જે માત્ર મનોરંજન નથી આપતી, પણ પેઢીઓ સુધી લોકોના દિલમાં જીવતી રહે છે
‘ઓલ ઈઝ વેલ’: ૧૭ વર્ષ બાદ ફરી રૂપેરી પડદે જોવા મળશે ‘3 ઇડિયટ્સ’ની ત્રિપુટી, જાણો શું છે માસ્ટર પ્લાન ભારતીય સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો એવી હોય છે જે માત્ર મનોરંજન નથી આપતી, પણ પેઢીઓ સુધી લોકોના દિલમાં જીવતી રહે છે. વર્ષ ૨૦૦૯માં આવેલી રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ આવી જ એક માસ્ટરપીસ હતી. હવે, લગભગ દોઢ દાયકા પછી, સિનેમાપ્રેમીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમિર ખાન, આર.
Was this story interesting?





