ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ના બોર્ડ લગાવાયા, ગ્રાહકોએ કહ્યું 24 કલાકમાં વ્યવસ્થા ના થઈ તો...
By indian expressMay 14, 2026

Photo: indian express
AI Key Highlights
- મહિસાગર જિલ્લાના મોટાભાગના 62 પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગી ગયા છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે અરાજકતા ફેલાઈ છે.
ગુજરાતના મહિસાગર જિલ્લાના 62 પેટ્રોલ પંપોમાંથી મોટાભાગના પર ‘નો સ્ટોક’ બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં જિલ્લા મુખ્યાલય, લુણાવાડાનો પણ સમાવેશ થાય છે. વાહનચાલકોમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો છે. મહિસાગર: પેટ્રોલ પંપો પર ઈંધણ ખૂટી પડતા વાહનચાલકોની લાંબી કતારો અને હાલાકી.
Was this story interesting?





