વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપ સામે નોન-બેલેબલ વોરંટ, ગુજરાતની કોર્ટનો કેસ નોંધવા આદેશ

By indian expressMay 18, 2026
વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપ સામે નોન-બેલેબલ વોરંટ, ગુજરાતની કોર્ટનો કેસ નોંધવા આદેશ

Photo: indian express

Anurag Kashyap Controversial Remarks: અનુરાગ કશ્યપ સામે કોર્ટનું કડક વલણ. બ્રાહ્મણ વિરોધી કથિત ટિપ્પણી મામલે વોરંટ જારી થતા બોલિવૂડમાં ખળભળાટ. વાંચો સંપૂર્ણ વિગત. કથિત વિવાદાસ્પદ નિવેદનને લઈને કાનૂની સકંજામાં ફસાયેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ.

More To Read