ગૌતમ ગંભીર સાથેની એ મિટિંગ... જેમાં રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દીનો અંત નક્કી થયો? કેમ રોહિતને નિવૃત્તિ લેવાનું કહેવાયું?

By BBC GujaratiJuly 17, 2026
ગૌતમ ગંભીર સાથેની એ મિટિંગ... જેમાં રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દીનો અંત નક્કી થયો? કેમ રોહિતને નિવૃત્તિ લેવાનું કહેવાયું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • 14મી જુલાઈના રોજ ઍજબેસ્ટન ખાતે ઇંગ્લૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં રોહિત શર્મા 21 બૉલમાં 11 રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા.
  • આ 21 બૉલમાંથી પણ 15 ડૉટ બૉલ હતા.
  • એ પછી ગુરુવારે કાર્ડિફમાં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની જ બીજી વન-ડેમાં રોહિત શર્માએ 47 બૉલમાં 26 રન કર્યા હતા.
  • તે 47માંથી 31 બૉલ ડૉટ્સ હતા.
  • આઉટ થયા પછી રોહિત શર્મા ધીમી ગતિએ પેવિલિયન તરફ પાછા વળ્યા હતા.

14મી જુલાઈના રોજ ઍજબેસ્ટન ખાતે ઇંગ્લૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં રોહિત શર્મા 21 બૉલમાં 11 રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. આ 21 બૉલમાંથી પણ 15 ડૉટ બૉલ હતા. એ પછી ગુરુવારે કાર્ડિફમાં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની જ બીજી વન-ડેમાં રોહિત શર્માએ 47 બૉલમાં 26 રન કર્યા હતા. તે 47માંથી 31 બૉલ ડૉટ્સ હતા.

More To Read