IND-A vs SRI-A : હાર બાદ વૈભવ સૂર્યવંશીની શ્રીલંકાના ખેલાડી સાથે ધક્કામુક્કી કેમ થઈ?

By BBC GujaratiJune 16, 2026
IND-A vs SRI-A : હાર બાદ વૈભવ સૂર્યવંશીની શ્રીલંકાના ખેલાડી સાથે ધક્કામુક્કી કેમ થઈ?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારતીય ક્રિકેટના યુવા સુપરસ્ટાર વૈભવ સુર્યવંશી આ સમયે ખોટા કારણોસર ચર્ચામાં છે.
  • સોમવારે શ્રીલંકા-A સામે સુપર ઓવરમાં ભારત-Aની હાર પછી તેમની મેદાન પર વિરોધી ટીમના શ્રીલંકાના ક્રિકેટર સાથે તીવ્ર બોલાચાલી થઈ એટલું જ નહીં પરંતુ ધક્કામુક્કી પણ થઈ ગઈ.
  • દામ્બુલામાં રમાયેલા આ રોમાંચક મુકાબલાના અંતે વૈભવ સુર્યવંશી અને શ્રીલંકાના વિશેન હલામ્બાગે મેદાન પર જ ઝઘડી પડ્યા.
  • આ દરમિયાન માહોલ ખૂબ તણાવપૂર્ણ બની ગયો હતો.
  • શ્રીલંકા-Aના વિકેટકીપર નિરોશન ડિકવેલા વચ્ચે પડવા માટે આવ્યા અને બંને ખેલાડીઓને અલગ કર્યા.

ભારતીય ક્રિકેટના યુવા સુપરસ્ટાર વૈભવ સુર્યવંશી આ સમયે ખોટા કારણોસર ચર્ચામાં છે. સોમવારે શ્રીલંકા-A સામે સુપર ઓવરમાં ભારત-Aની હાર પછી તેમની મેદાન પર વિરોધી ટીમના શ્રીલંકાના ક્રિકેટર સાથે તીવ્ર બોલાચાલી થઈ એટલું જ નહીં પરંતુ ધક્કામુક્કી પણ થઈ ગઈ. દામ્બુલામાં રમાયેલા આ રોમાંચક મુકાબલાના અંતે વૈભવ સુર્યવંશી અને શ્રીલંકાના વિશેન હલામ્બાગે મેદાન પર જ ઝઘડી પડ્યા. આ દરમિયાન માહોલ ખૂબ તણાવપૂર્ણ બની ગયો હતો.

More To Read