IND vs AUS T20 WC : એ કારણો જેને કારણે હરમનપ્રીતકોરની બ્રિગેડ સેમિફાઇનલમાં ન પ્રવેશી શકી

By BBC GujaratiJune 29, 2026
IND vs AUS T20 WC : એ કારણો જેને કારણે હરમનપ્રીતકોરની બ્રિગેડ સેમિફાઇનલમાં ન પ્રવેશી શકી

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે.
  • ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી.
  • ભારતે આ મહત્ત્વના મુકાબલામાં પહેલા બેટિંગ કરતા કૅપ્ટન હરમનપ્રીતકોરની શાનદાર અર્ધસદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા.
  • પરંતુ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું હતું.
  • સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવવું જરૂરી હતું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે. ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી. ભારતે આ મહત્ત્વના મુકાબલામાં પહેલા બેટિંગ કરતા કૅપ્ટન હરમનપ્રીતકોરની શાનદાર અર્ધસદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. પરંતુ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું હતું.

More To Read