એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે કે નહીં? ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચે આપ્યો આવો જવાબ

By indian express
એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે કે નહીં? ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચે આપ્યો આવો જવાબ

Photo: indian express

AI Key Highlights
  • ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના બોલિંગ કોચ એરિક સિમોન્સે જણાવ્યું છે કે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ક્યારે મેદાનમાં વાપસી કરશે તે નિર્ણય ધોની પોતે જ લેશે.
  • 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આ IPL સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો, જેના કારણે તેને દોડવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.
  • જોકે, સિમોન્સે પુષ્ટિ કરી કે ધોનીએ નેટ્સમાં તેની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા.
  • સિમોન્સે ભારપૂર્વક જણાવ્યું કે ધોની હંમેશા વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં ટીમના હિતને પ્રાધાન્ય આપે છે.
  • જો તેને ખાતરી હશે કે તે સંપૂર્ણપણે ફિટ નથી, તો તે રમશે નહીં, પરંતુ જો તે ફિટ હશે, તો તે ચોક્કસપણે ટીમ માટે રમશે.

MS Dhoni : 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે ધોની હંમેશા વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં ટીમના હિતને પ્રાધાન્ય આપે છે 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો Photograph: (@ChennaiIPL) MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના બોલિંગ કોચ એરિક સિમોન્સે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની ક્યારે વાપસી કરશે તેનો નિર્ણય અનુભવી વિકેટકિપર-બેટ્સમેન પોતે જ લેશે. 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો, જોકે સિમોન્સે કહ્યું કે તેણે નેટ્સમાં તેની બેટીંગથી પ્રભાવિત કર્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ધોની આવતા વર્ષ માટે ઉપલબ્ધ રહેશે તો સિમોન્સે કહ્યું કે તમે આ સવાલ મને પૂછી રહ્યા છો?

More To Read