'વિરાટ કોહલી ટીકાઓ સહન કરી શકતો નથી', સંજય માંજરેકરે ટોસ વખતનો કિસ્સો સંભળાવી કર્યો મોટો દાવો

By indian expressMay 12, 2026
'વિરાટ કોહલી ટીકાઓ સહન કરી શકતો નથી', સંજય માંજરેકરે ટોસ વખતનો કિસ્સો સંભળાવી કર્યો મોટો દાવો

Photo: indian express

Virat Kohli Update: સંજય માંજરેકરે વિરાટ કોહલી વિશે કર્યો ચોંકાવનારો દાવો. જાણો શા માટે માંજરેકરે કહ્યું કે વિરાટ ટીકાઓ સામે 'સેન્સિટિવ' છે. વિરાટ કોહલી ટીકાઓ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે, સંજય માંજરેકરે ટોસ વખતની ઘટનાનો કર્યો ખુલાસો Photograph: (સોશિયલ મીડિયા) ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું માનવું છે કે વિરાટ કોહલી ટીકા સહન કરી શકતો નથી. તેમનો દાવો છે કે કોહલી તેમના વિશે જે કંઈ કહેવામાં આવે છે તે બધું વાંચે છે અને સાંભળે છે.

More To Read