વૈભવ સૂર્યવંશી અને ગૌતમ ગંભીર વિશે પાકિસ્તાનમાં કેવી ચર્ચા ચાલી રહી છે?
By BBC GujaratiJuly 13, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- એવા સમયે જ્યારે આખી દુનિયા ફૂટબૉલ ફીવરમાં ડૂબેલી છે અને બધાનું ધ્યાન ફિફા વર્લ્ડ કપ પર છે, ત્યારે આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમનો મોટો પરાજય કોઈ મોટી હેડલાઇનથી ઓછો નથી.
- આ નિરાશાજનક પ્રદર્શનની સમગ્ર ભારતમાં વ્યાપક ટીકા થઈ છે.
- ભારતનું ટીમ મૅનેજમૅન્ટ 15 વર્ષના વૈભવ સૂર્યવંશી સાથે ન્યાય કરવામાં નિષ્ફળ ગયું અને તેને જેટલી તક મળવાની જરૂર હતી, એટલી મળી શકી નથી.
- બે વખતનું ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારત આયર્લૅન્ડ સામે બંને ટી20 મૅચ હારી ગયું અને પછી ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની શ્રેણી 4-0થી હારી ગયું.
- આ સાથે જ ભારતે ફેબ્રુઆરી, 2022 થી જાળવી રાખેલ ટી20 રૅન્કિંગમાં તેનું પ્રથમ સ્થાન પણ ગુમાવી દીધું છે.
એવા સમયે જ્યારે આખી દુનિયા ફૂટબૉલ ફીવરમાં ડૂબેલી છે અને બધાનું ધ્યાન ફિફા વર્લ્ડ કપ પર છે, ત્યારે આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમનો મોટો પરાજય કોઈ મોટી હેડલાઇનથી ઓછો નથી. આ નિરાશાજનક પ્રદર્શનની સમગ્ર ભારતમાં વ્યાપક ટીકા થઈ છે. ભારતનું ટીમ મૅનેજમૅન્ટ 15 વર્ષના વૈભવ સૂર્યવંશી સાથે ન્યાય કરવામાં નિષ્ફળ ગયું અને તેને જેટલી તક મળવાની જરૂર હતી, એટલી મળી શકી નથી. બે વખતનું ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારત આયર્લૅન્ડ સામે બંને ટી20 મૅચ હારી ગયું અને પછી ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની શ્રેણી 4-0થી હારી ગયું.
Was this story interesting?





