Aadhaar Update: UIDAI એ આપી મોટી રાહત, એડ્રેસ પ્રૂફ વગર પણ અપડેટ થશે આધારકાર્ડ

By AbpMay 5, 2026
Aadhaar Update: UIDAI એ આપી મોટી રાહત, એડ્રેસ પ્રૂફ વગર પણ અપડેટ થશે આધારકાર્ડ

Photo: Abp

AI Key Highlights
  • UIDAI એ લાખો આધાર ધારકોને મોટી રાહત આપી છે, હવે એડ્રેસ પ્રૂફ વગર પણ આધારકાર્ડમાં સરનામું અપડેટ કરી શકાશે.

મોટાભાગની જગ્યાએ આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે થાય છે. ઘણીવાર એવું બને છે કે આધાર કાર્ડમાં ખોટી વિગતો ઉમેરવામાં આવે છે, જેમાં સુધારાની જરૂર પડે છે. જો કે, ક્યારેક જ્યારે આપણે સ્થળાંતર કરીએ છીએ ત્યારે આપણું સરનામું પણ અપડેટ કરવાની જરૂર પડે છે. જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.

More To Read