36,000 કરતાં વધુ લોકો માર્યા, બે દિવસ અંધારપટ, ભીષણ જ્વાળામુખી ફાટ્યો ત્યારે કેવી તબાહી થઈ?

By BBC GujaratiJuly 12, 2026
36,000 કરતાં વધુ લોકો માર્યા, બે દિવસ અંધારપટ, ભીષણ જ્વાળામુખી ફાટ્યો ત્યારે કેવી તબાહી થઈ?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ઇન્ડોનેશિયાનો જ્વાળામુખી ટાપુ અનાક ક્રાકાટાઉ (ક્રાકાટોઆ) આ અઠવાડિયે ઘણી વખત ફાટ્યો હતો.
  • સ્થાનિક માધ્યમોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્ફોટને લીધે આકાશમાં 250 મીટર ઊંચે સુધી રાખના ગોટા ઊડ્યા હતા.
  • અહેવાલો પ્રમાણે, ઇન્ડોનેશિયાની જીઓલૉજિકલ એજન્સીએ જણાવ્યું હતું કે, અનાક ક્રાકાટાઉ મંગળવારે એક વખત અને બુધવારે બે વખત ફાટ્યો હતો.
  • અલબત્ત, આ વિસ્તારમાં જ્વાળામુખીની ગતિવિધિ પર નજર રાખનારા એક મોનિટરિંગ ગ્રૂપનું કહેવું છે કે, હાલમાં નજીકમાં રહેનારા લોકો ઉપર કોઈ સંકટ નથી.
  • આ જ્વાળામુખી 1927માં સમદ્રની અંદર રચાયેલા એક વિશાળ ખાડા અર્થાત્ કાલ્ડેરામાંથી નિર્માણ પામ્યો હતો.

ઇન્ડોનેશિયાનો જ્વાળામુખી ટાપુ અનાક ક્રાકાટાઉ (ક્રાકાટોઆ) આ અઠવાડિયે ઘણી વખત ફાટ્યો હતો. સ્થાનિક માધ્યમોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્ફોટને લીધે આકાશમાં 250 મીટર ઊંચે સુધી રાખના ગોટા ઊડ્યા હતા. અહેવાલો પ્રમાણે, ઇન્ડોનેશિયાની જીઓલૉજિકલ એજન્સીએ જણાવ્યું હતું કે, અનાક ક્રાકાટાઉ મંગળવારે એક વખત અને બુધવારે બે વખત ફાટ્યો હતો. અલબત્ત, આ વિસ્તારમાં જ્વાળામુખીની ગતિવિધિ પર નજર રાખનારા એક મોનિટરિંગ ગ્રૂપનું કહેવું છે કે, હાલમાં નજીકમાં રહેનારા લોકો ઉપર કોઈ સંકટ નથી.

More To Read

36,000 કરતાં વધુ લોકો માર્યા, બે દિવસ અંધારપટ, ભીષણ જ્વાળામુખી ફાટ્યો ત્યારે કેવી તબાહી થઈ? | Teri Meri Bat | TeriMeriBat News