શરદી-તાવમાં જાતે દવા લેનારાઓ ખાસ વાંચજો! એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું છે અને તે કેમ છે અત્યંત ઘાતક?
By Gujju MediaMay 14, 2026

Photo: Gujju Media
AI Key Highlights
- ભૂલથી પણ અધૂરો ન છોડશો એન્ટીબાયોટિકનો કોર્સ
ભૂલથી પણ અધૂરો ન છોડશો એન્ટીબાયોટિકનો કોર્સ! એક નાનકડી ભૂલ તમને દવાઓ સામે લાચાર બનાવી દેશે શરદી-ઉધરસ કે સામાન્ય તાવ આવે ત્યારે ડોક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોર પર જઈને એન્ટીબાયોટિક દવાઓ લઈ લેવી એ ભારતમાં એક સામાન્ય આદત બની ગઈ છે. પરંતુ, તમારી આ નાનકડી ભૂલ ભવિષ્યમાં ખૂબ જ ભારે પડી શકે છે. તબીબી જગતમાં આ ગંભીર સમસ્યાને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે.
Was this story interesting?

.webp)



