વૈભવ સૂર્યવંશી વિશે શ્રેયસ અય્યર શું બોલ્યા કે ચાહકોએ કહ્યું "આટલો બધો ઘમંડ ઠીક નથી કૅપ્ટન સાહેબ"

By BBC GujaratiJuly 2, 2026
વૈભવ સૂર્યવંશી વિશે શ્રેયસ અય્યર શું બોલ્યા કે ચાહકોએ કહ્યું "આટલો બધો ઘમંડ ઠીક નથી કૅપ્ટન સાહેબ"

Photo: BBC Gujarati

AI Key Highlights
  • રિપોર્ટર: ચારેય બાજુ વૈભવ અને વૈભવની જ ચર્ચા છે.
  • ત્યારે કોચ અને કૅપ્ટન માટે આ પરિસ્થિતિ મૂંઝવણમાં મૂકનારી હશે?
  • આ પ્રશ્નના જવાબથી ભારતીય ટી20 કૅપ્ટન શ્રેયસ અય્યરની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે.
  • તેમના આ વલણની ટીકા અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે.
  • ભારત તાજેતરમાં આયર્લૅન્ડ સામેની બે મૅચની ટી20 શ્રેણી 2-0થી હારી ગયું.

રિપોર્ટર: ચારેય બાજુ વૈભવ અને વૈભવની જ ચર્ચા છે. ત્યારે કોચ અને કૅપ્ટન માટે આ પરિસ્થિતિ મૂંઝવણમાં મૂકનારી હશે? આ પ્રશ્નના જવાબથી ભારતીય ટી20 કૅપ્ટન શ્રેયસ અય્યરની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમના આ વલણની ટીકા અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે.

More To Read