વૈભવ સૂર્યવંશી વિશે શ્રેયસ અય્યર શું બોલ્યા કે ચાહકોએ કહ્યું "આટલો બધો ઘમંડ ઠીક નથી કૅપ્ટન સાહેબ"
By BBC GujaratiJuly 2, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- રિપોર્ટર: ચારેય બાજુ વૈભવ અને વૈભવની જ ચર્ચા છે.
- ત્યારે કોચ અને કૅપ્ટન માટે આ પરિસ્થિતિ મૂંઝવણમાં મૂકનારી હશે?
- આ પ્રશ્નના જવાબથી ભારતીય ટી20 કૅપ્ટન શ્રેયસ અય્યરની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે.
- તેમના આ વલણની ટીકા અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે.
- ભારત તાજેતરમાં આયર્લૅન્ડ સામેની બે મૅચની ટી20 શ્રેણી 2-0થી હારી ગયું.
રિપોર્ટર: ચારેય બાજુ વૈભવ અને વૈભવની જ ચર્ચા છે. ત્યારે કોચ અને કૅપ્ટન માટે આ પરિસ્થિતિ મૂંઝવણમાં મૂકનારી હશે? આ પ્રશ્નના જવાબથી ભારતીય ટી20 કૅપ્ટન શ્રેયસ અય્યરની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમના આ વલણની ટીકા અને ટ્રોલિંગ પણ થઈ રહ્યું છે.
Was this story interesting?





