પહલગામ હુમલાનું એક વર્ષ : જે પાકિસ્તાની નાગરિકે ભારત છોડવું પડ્યું હતું તેમણે શું કહ્યું?
By BBC GujaratiMay 7, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- આઘાતજનક રીતે, પહલગામ હુમલાને કારણે પાકિસ્તાની નાગરિક તુફૈલ અહમદ ખાનને ભારત છોડવાની ફરજ પડી.
"હું ભારત દર વર્ષે જતો હતો, ગામમાં જઈને રહેતો હતો... " "જ્યારે મને ભારત છોડવા કહેવાયું ત્યારે હું દુ:ખી થઈ ગયો હતો. ગામના લોકો પણ દુ:ખી થઈ ગયા હતા. " આ શબ્દો તુફૈલ અહમદ ખાનના છે જેમને પહલગામ હુમલાને કારણે તાત્કાલિક ભારત છોડવું પડ્યું હતું.
Was this story interesting?





.webp)