પહલગામ હુમલાનું એક વર્ષ : જે પાકિસ્તાની નાગરિકે ભારત છોડવું પડ્યું હતું તેમણે શું કહ્યું?

By BBC GujaratiMay 7, 2026
પહલગામ હુમલાનું એક વર્ષ : જે પાકિસ્તાની નાગરિકે ભારત છોડવું પડ્યું હતું તેમણે શું કહ્યું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • આઘાતજનક રીતે, પહલગામ હુમલાને કારણે પાકિસ્તાની નાગરિક તુફૈલ અહમદ ખાનને ભારત છોડવાની ફરજ પડી.

"હું ભારત દર વર્ષે જતો હતો, ગામમાં જઈને રહેતો હતો... " "જ્યારે મને ભારત છોડવા કહેવાયું ત્યારે હું દુ:ખી થઈ ગયો હતો. ગામના લોકો પણ દુ:ખી થઈ ગયા હતા. " આ શબ્દો તુફૈલ અહમદ ખાનના છે જેમને પહલગામ હુમલાને કારણે તાત્કાલિક ભારત છોડવું પડ્યું હતું.

More To Read