શું રિતેશ દેશમુખ શિવાજી મહારાજના પાત્રમાં ન્યાય આપી શક્યા? વાંચો ‘રાજા શિવાજી’નો સંપૂર્ણ રિવ્યુ

By Gujju MediaMay 3, 2026
શું રિતેશ દેશમુખ શિવાજી મહારાજના પાત્રમાં ન્યાય આપી શક્યા? વાંચો ‘રાજા શિવાજી’નો સંપૂર્ણ રિવ્યુ

Photo: Gujju Media

‘રાજા શિવાજી’ જોવાની પ્લાનિંગ હોય તો જાણી લો કેવી છે ફિલ્મની વાર્તા છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના એક એવા નાયક છે, જેમની વીરતાની વાર્તાઓ સાંભળીને આપણે મોટા થયા છીએ. તેમના પર અનેક ફિલ્મો અને શ્રેણીઓ બની ચૂકી છે, પરંતુ જ્યારે કોઈ કલાકાર એક દાયકાની મહેનત અને ઝનૂન પછી આ મહાન યોદ્ધાની વાર્તા પડદા પર લાવે છે, ત્યારે અપેક્ષાઓ આકાશે પહોંચે છે. અભિનેતા અને દિગ્દર્શક રિતેશ દેશમુખની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રાજા શિવાજી’ સિનેમાઘરોમાં આવી ચૂકી છે. ચાલો જાણીએ કે શું આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના એ ગૌરવશાળી ઇતિહાસ સાથે ન્યાય કરી શકે છે કે નહીં.

More To Read