IND vs IRE T20 : એ ત્રણ કારણો જેને કારણે આયર્લૅન્ડ સામેની ભારતની હાર થઈ
By BBC GujaratiJune 27, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- આયર્લૅન્ડે બેલફાસ્ટમાં થયેલી પ્રથમ ટી20 મૅચમાં ભારતને 34 રનથી હરાવી દીધું.
- આ આયર્લૅન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામેની પ્રથમ જીત છે.
- ભારતે મૅચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.
- આયર્લૅન્ડે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા.
- આ સ્કોરનો પીછો કરતાં ભારતીય ટીમ 148 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ.
આયર્લૅન્ડે બેલફાસ્ટમાં થયેલી પ્રથમ ટી20 મૅચમાં ભારતને 34 રનથી હરાવી દીધું. આ આયર્લૅન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામેની પ્રથમ જીત છે. ભારતે મૅચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો. આયર્લૅન્ડે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા.
Was this story interesting?





