ભારત-પાકિસ્તાનના ભાગલા સમયનાં પીડિત 96 વર્ષીય દાદી પાકિસ્તાન કેમ જવા માગે છે?
By BBC GujaratiJuly 5, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- દિલ્હીના સરિતાવિહારનાં નિવાસી 96 વર્ષીય કમલેશ રાની 1947માં ભારત-પાકિસ્તાન વિભાજન અગાઉ સિયાલકોટ (પાકિસ્તાન)માં રહેતાં હતાં.
- કમલેશ રાની વાતો કરતી સમયે અનેક બાબતો ભૂલી જાય છે.
- પણ જ્યારે સિયાલકોટની વાત નીકળે ત્યારે તેઓ જાણે કે ઉત્સાહમાં આવી જાય છે.
- તેઓ કહે છે, "અમારું ત્રણ માળનું ઘર હતું.
- અમારી પાસે એક ગાય હતી અને એક ભેંસ પણ.
દિલ્હીના સરિતાવિહારનાં નિવાસી 96 વર્ષીય કમલેશ રાની 1947માં ભારત-પાકિસ્તાન વિભાજન અગાઉ સિયાલકોટ (પાકિસ્તાન)માં રહેતાં હતાં. કમલેશ રાની વાતો કરતી સમયે અનેક બાબતો ભૂલી જાય છે. પણ જ્યારે સિયાલકોટની વાત નીકળે ત્યારે તેઓ જાણે કે ઉત્સાહમાં આવી જાય છે. તેઓ કહે છે, "અમારું ત્રણ માળનું ઘર હતું.
Was this story interesting?





