'મૈં વાપસ આઉંગા'માં એવું શું છે કે દર્શકોને થિયેટર સુધી જવા માટે મજબૂર કરી રહી છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- કોઈ ફિલ્મ માટે તેનું નામ જ તેની નિયતિ બને, એવું ભાગ્યે જ બનતું હોય છે.
- પરંતુ, દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'ના કિસ્સામાં આ શક્ય બન્યું છે.
- દર્શકો દ્વારા થઈ રહેલી પ્રશંસા અને હૃદયસ્પર્શી ભલામણોએ આ ફિલ્મને નવજીવન આપ્યું છે, જેની સફર હવે આવક દ્વારા નહીં, બલ્કે લાગણીઓથી મપાઈ રહી છે.
- 'મૈં વાપસ આઉંગા'માં એવું તે શું છે, કે જ્યારે ફિલ્મ પૂરી થાય, ત્યારે થિયેટરમાં કોઈ ઘોંઘાટ કે તાળીઓનો અવાજ નથી સંભળાતો?
- ત્યાં બસ એક સૂનકાર વ્યાપી જાય છે, જાણે કે વાર્તા હજુયે ભીતરથી પ્રગટ થઈ રહી હોય.
કોઈ ફિલ્મ માટે તેનું નામ જ તેની નિયતિ બને, એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ, દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'ના કિસ્સામાં આ શક્ય બન્યું છે. દર્શકો દ્વારા થઈ રહેલી પ્રશંસા અને હૃદયસ્પર્શી ભલામણોએ આ ફિલ્મને નવજીવન આપ્યું છે, જેની સફર હવે આવક દ્વારા નહીં, બલ્કે લાગણીઓથી મપાઈ રહી છે. 'મૈં વાપસ આઉંગા'માં એવું તે શું છે, કે જ્યારે ફિલ્મ પૂરી થાય, ત્યારે થિયેટરમાં કોઈ ઘોંઘાટ કે તાળીઓનો અવાજ નથી સંભળાતો?
Was this story interesting?





